Swabhiman program by Andhajan Mandal (BPA).

હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન ડૉ. નિતીન સુમંત શાહ અને અંધજન મંડળ (BPA) દ્વારા સ્વાભિમાન કાર્યક્રમનું આયોજન કરનામાં આવ્યું હતું

 આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ લોકોને પગભર કરવાનો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અલગ-અલગ વિસ્તારથી દિવ્યાંગોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

 રાધનપુર, રામપુર, જોરાપુર, થરા, સુનાવગામ, વિરપુર, ચાંદખેડા, નવાપુરા, હિંમતનગર, પેટલાદ, દાહોદ અને અમદાવાદ જેવા વિસ્તારથી લોકો હાજર રહ્યા હતા.