Picnic - Nashik Shirdi - 1-2-3 April 2023

વર્લ્ડ ઓટીઝમ ડેની ઉજવણીની ભાગરૂપે નિતીન ચેરીટેબલ ટ્રસ્ટ નાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ડો. નિતીન સુમંત શાહ તરફ થી નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ નાં 50 જેટલા ઓટીઝમ અને #મનોદિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ ને સાપુતારા,નાસિક, ત્રંબકેશ્વર, શિરડી અને શનિદેવ નાં દર્શનાર્થે લઇ જવામાં આવ્યા હતા.આ બાળકો સુખ શાંતિ પૂર્ણ પ્રવાસ પૂર્ણ કરીને પાછા આવી ગયા છે. મનોદિવ્યાંગ બાળકોએ આ પ્રવાસમાં ખૂ જ મજા કરી હતી.