Navjivan Charitable Trust souvenir release and annual report as well as cultural programme

આશ્રમ રોડ દિનેશ હોલ ખાતે એન્યુઅલ કાર્યક્રમ મા સોવેનયીર નુ વિમોચન અને એન્યુઅલ રીપોર્ટ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ મા મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા ભક્ત પ્રહલાદ. વૈષણોદેવી .આર્મી જેવી થીમ પર ડાન્સ રજૂ કરવામા આવેલ આ પ્રસંગે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ડો આપટે સાહેબ શ્રી નયના બેન શાહ તેમજ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના ડો.નિતિન સુમંતભાઈ શાહ તેમજ ક્યુ એક્સ કંપની ના શ્રી ચંન્દ્ર શેખર શર્મા હાજર રહ્યા હતા કાર્યક્રમ મા એકસો થી વધુ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ જોડાયા હતા આ કાર્યક્રમ નુ સંચાલન નિલેશ પંચાલ દ્વારા કરેલ આ કાર્યક્રમ મા મળેલ સાથ સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કયો હતો