Breakfast, lunch and dinner for destitute disabled people staying at Lakshya Foundation

ડૉ. નિતીન સુમંત શાહ (ચેરમેન, હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ) તરફથી લક્ષ્ય ફાઉન્ડેશનમાં રહેલ નિરાધાર દિવ્યાંગો માટે સવારનો નાસ્તો, બપોર તેમજ રાત્રીનું ભોજન તા. 10-10-2022 થી લઈને તા. 10-11-2022 એમ એક મહિના માટે આપવામાં આવશે.

લક્ષ્ય ફાઉન્ડેશનને આ કાર્ય કરવાં માટે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારા આર્થિક સહાય કરવામાં આવી.

જે લોકો પાસે રહેવા માટે ઘર નથી તથા પોતાનું ગુજરાન કરવા માટે શારીરિક રીતે શક્ષમ નથી તેવા લોકોને લક્ષ્ય ફાઉન્ડેશન દ્વારા રહેવાની તેમજ જમવાની સુવિધા પુરી પાડવામાં આવે છે. આ કાર્યમાં ડૉ. નિતીન સુમંત શાહનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે