JJCT Hatdi Mela

જેજેસીટી મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્ર પરિવાર દ્વારા મનોદિવ્યાંગો ની સક્ષમતા ના દર્શન કરાવતો 5 દિવસ (29/12/23 થી 02/01/24) નો અદ્ભુત હાટડી મેળા નું આયોજન - “બોપલ હાટ “ - વકીલ બ્રિજ નીચે - બોપલ - અમદાવાદ મુકામે કરવામાં આવ્યું હતું જેમાં હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ના ચેરમેન ડૉ. નીતિન સુમંતભાઈ શાહ અને પ્રતિક્ષાબેન નીતિનભાઈ શાહ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. જેજેસિટી સંસ્થા દ્વારા ચેરમેન શ્રી ના જન્મદિવસ ની  ઉજવણી કરવામાં આવી