JJCT Annual Function

તા.18-02-2023ને શનિવાર ના રોજ ડૉ.નિતીન સુમંત શાહ,ચેરમેન હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ચેરમેન ડૉ.નિતીન સુમંત શાહ દ્વારા જેજેસીટીના વાર્ષિક સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહીને મનોદિવ્યાંગ બાળકોનું મનોબળ વધાર્યું હતું.