BREAKFAST, LUNCH AND DINNER FOR DESTITUTE AT SHREE MAN MANDIR CHERITABLE TRUST

ડૉ. નિતીન સુમંત શાહ (ચેરમેન,  ઈન્ડિયન હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ) તરફથી શ્રી મન મંદીર ચેરીટેબલ ટ્રસ્ટમાં રહેલ વૃદ્ધાશ્રમના વડીલો માટે સવારનો નાસ્તો, બપોર તેમજ રાત્રીનું ભોજન આપવામાં આવ્યું હતુ.