Ambaji Darshan - Jivan Sandhya Oldagehome 03-03-2023

નિતન ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ડૉ.નિતિન સુમંત શાહના સહયોગથી જીવન સંધ્યા સંસ્થા દ્વારા સંચાલિત વાનપ્રસ્થાશ્રમ વૃધ્ધાશ્રમના વડીલોને 3 માર્ચ 2023ના રોજ મા અંબાના દર્શનાર્થે અંબાજી યાત્રા પર લઇ જવામાં આવ્યા હતા.