સમન્વય 2024

તા.27.01.2024 ના રોજ નીતિન ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન ડૉ નીતિન સુમંતભાઈ શાહ ના સહયોગ થી અને રાહ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રજ્ઞાચક્ષુ કલાકારો ને મંચ આપવાના હેતુથી " સમન્વય 2024 " નું આયોજનદિનેશ હોલ આશ્રમ રોડ અમદાવાદ  કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમ માં વેજલપુર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતાં